જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા વડે શું થાય છે ?
વસ્તી
જાતિ
જીવસમાજ
વિવિધ નિવસનતંત્રો
નિવસંતંત્રના સંદર્ભે ક્યું સાચું નથી?
નિવસનતંત્રની રચનામાં કઈ ઘટના જવાબદાર છે ?
જીવાવરણ કેવી રીતે રચાય છે ?
શું જળચર ગૃહ (માછલીઘર) સંપૂર્ણ રીતે નિવસનતંત્ર છે?
આપેલ રચનામાંથી સંગત રચનાને અલગ તારવો.