જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા વડે શું થાય છે ?

  • A

      વસ્તી

  • B

      જાતિ

  • C

      જીવસમાજ

  • D

      વિવિધ નિવસનતંત્રો

Similar Questions

નિવસંતંત્રના સંદર્ભે ક્યું સાચું નથી?

નિવસનતંત્રની રચનામાં કઈ ઘટના જવાબદાર છે ?

જીવાવરણ કેવી રીતે રચાય છે ?

શું જળચર ગૃહ (માછલીઘર) સંપૂર્ણ રીતે નિવસનતંત્ર છે?

આપેલ રચનામાંથી સંગત રચનાને અલગ તારવો.