જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા વડે શું થાય છે ?
વસ્તી
જાતિ
જીવસમાજ
વિવિધ નિવસનતંત્રો
$A:$ સજીવ એ નિવસનતંત્રનો પાયાનો ઘટક છે.
$R:$ સજીવ સમુદાય વચ્ચેની આંતર ક્રિયાથી પરીસ્થિતિવિધાની રચના થાય છે
નીચેના પૈકી ક્યું કૃત્રિમ જલજ નિવસનતંત્ર છે?
માનવનિર્મિત નિવસનતંત્ર કે કૃત્રિમ નિવસનતંત્રના બે ઉદાહરણો આપો. મુખ્ય વિશેષતાઓ જણાવો કે જે દ્વારા તેઓ કુદરતી નિવસનતંત્રથી જુદાં પડે છે.
નિવસનતંત્રનાં ઘટકોનું વર્ણન કરો.