$A:$ સજીવ એ નિવસનતંત્રનો પાયાનો ઘટક છે.
$R:$ સજીવ સમુદાય વચ્ચેની આંતર ક્રિયાથી પરીસ્થિતિવિધાની રચના થાય છે
વિધાન $A$ અને કારણ $R$ એ બંને સાચા છે, $R$ એ $A$ ની સાચી સમજૂતી છે
વિધાન $A$ અને કારણ $R$ એ બંને સાચા છે, $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી
વિધાન $A$ સાચુ અને કારણ $R$ ખોટું છે
વિધાન $A$ અને કારણ $R$ બને ખોટા છે
અસંગત બાબતને અલગ તારવો.
નીચેના પૈકી ક્યું કૃત્રિમ જલજ નિવસનતંત્ર છે?
નીચેનામાંથી કયું એક માનવનિર્માત નિવસનતંત્ર છે?
નિવસનતંત્ર વિશે સામાન્ય માહિતી આપી વિવિધ નિવસનતંત્રના ઉદાહરણ આપો