$A:$ સજીવ એ નિવસનતંત્રનો પાયાનો ઘટક છે.
$R:$ સજીવ સમુદાય વચ્ચેની આંતર ક્રિયાથી પરીસ્થિતિવિધાની રચના થાય છે
વિધાન $A$ અને કારણ $R$ એ બંને સાચા છે, $R$ એ $A$ ની સાચી સમજૂતી છે
વિધાન $A$ અને કારણ $R$ એ બંને સાચા છે, $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી
વિધાન $A$ સાચુ અને કારણ $R$ ખોટું છે
વિધાન $A$ અને કારણ $R$ બને ખોટા છે
પ્રકૃતિનાં સૌ નિવસનતંત્રો સંયુક્ત રીતે શું રચે છે ?
પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ........
નીચેનામાંથી કયું એક માનવનિર્માત નિવસનતંત્ર છે?
ઈકોલોજી નું વર્ણન $......$ રીતે કરી શકાય.