$A:$ સજીવ એ નિવસનતંત્રનો પાયાનો ઘટક છે.

$R:$ સજીવ સમુદાય વચ્ચેની આંતર ક્રિયાથી પરીસ્થિતિવિધાની રચના થાય છે

  • A

    વિધાન $A$ અને કારણ $R$ એ બંને સાચા છે, $R$ એ $A$ ની સાચી સમજૂતી છે

  • B

    વિધાન $A$ અને કારણ $R$ એ બંને સાચા છે, $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી

  • C

    વિધાન $A$ સાચુ અને કારણ $R$ ખોટું છે

  • D

    વિધાન $A$ અને કારણ $R$ બને ખોટા છે 

Similar Questions

પ્રકૃતિનાં સૌ નિવસનતંત્રો સંયુક્ત રીતે શું રચે છે ?

પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ........

નીચેનામાંથી કયું એક માનવનિર્માત નિવસનતંત્ર છે?

તે માનવ – નિર્મિત નિવસનતંત્ર છે.

ઈકોલોજી નું વર્ણન $......$ રીતે કરી શકાય.