માનવનિર્મિત નિવસનતંત્ર કે કૃત્રિમ નિવસનતંત્રના બે ઉદાહરણો આપો. મુખ્ય વિશેષતાઓ જણાવો કે જે દ્વારા તેઓ કુદરતી નિવસનતંત્રથી જુદાં પડે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જળચર ગૃહ (માછલીધર) અને ફાર્મહાઉસ એ કૃત્રિમ કે માનવ દ્વારા નિર્મિત નિવસનતંત્રો છે. કૃત્રિમ નિવસનતંત્રમાં જૈવિક અને અજૈવિક ધટકોને કૃત્રિમ રીતે જાળવવામાં આવે છે. જેમ કે માછલીધરમાં માછલીઓને ઓક્સિજનનો પુરવઠો, સફાઈ, ખોરાક આપવો અને પાકમાં કે ફાર્મહાઉસમાં સિંચાઈ કરવામાં આવે છે.

જ્યારે કુદરતી નિવસનતંત્રમાં અજૈવિક કે જૈવિક ઘટકો કુદરતી રીતે જાળવવામાં આવે છે. જેવા કે પોષવાચક્ર, સ્વસ્થિરતા, જમીનનું ધોવાણ, પ્રદૂષકોનું શોપણ અને ગ્લોબલ વોર્મિંગને લીધે ઉત્પન્ન થતાં ભયને ઓછો કરવો (પરિસ્થિતિકીય સેવાઓ) વગેરે.

Similar Questions

પ્રકૃતિનો ક્રિયાત્મક એકમ છે.

નિવસનતંત્રનાં ઘટકોનું વર્ણન કરો. 

કદનાં આધારે મહાકાય નિવસનતંત્રને ઓળખો.

અસંગત બાબતને અલગ તારવો.

જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા વડે શું થાય છે ?