બેવડું ફલન એ કોની લાક્ષણિકતા છે ?
આવૃત બીજધારી
અનાવૃત બીજધારી
લીલ
ત્રિઅંગી
બંને નરજન્યુઓ સૌપ્રથમ કયા કોષના કોષરસમાં મુકત થાય છે?
એક નરજન્યુ અંડકોષના કોષકેન્દ્ર સાથે જોડાય શેનું નિર્માણ કરે છે?
એક ફલિત બીજાંડમાં યુગ્મનજ થોડા સમય માટે સુષુપ્ત રહે છે તે વિશે તમે શું વિચારો છો?
બેવડુ ફલન એટલે........
બેવડાં ફલન માં પરાગનલીકા ...... સહાયક કોષમાં દાખલ થયા બાદ સહાયક કોષનાં કોષરસમાં....... પુજનું મૂકત કરે છે.