બેવડું ફલન એ કોની લાક્ષણિકતા છે ?
આવૃત બીજધારી
અનાવૃત બીજધારી
લીલ
ત્રિઅંગી
......દ્વારા આવૃત બીજધારીમાં ભ્રૂણપુટમાં પરાગનલિકાનો પ્રવેશ થાય છે.
બેવડું ફલનમાં ભાગ લેતા કોષકેન્દ્રની સંખ્યા.......છે.
આવૃત બીજધારીઓમાં બેવડું ફલન સમજાવો.
ફલન બાદ કોનું વિઘટન થાય છે?
બેવડા ફલનમાં નરજન્યુઓ કયા કોષોના કોષકેન્દ્ર સાથે જોડાય છે?