વિધાન $‘X’ :$ ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલાં થાય છે.વિધાન $‘Y’ :$ બેવડું ફલન જોવા મળે છે.

  • A

      વિધાન $‘X’$ અને $‘Y’$ બન્ને સાચાં છે, જ્યારે $‘Y’$ એ $‘X’$ ની સમજૂતી નથી.

  • B

      વિધાન $‘X’$ અને $‘Y’$ બન્ને સાચાં છે, જ્યારે $‘Y’$ એ $‘X’$ ની સમજૂતી છે.

  • C

      વિધાન $‘X’$ અને $‘Y’$ બન્ને ખોટાં છે.

  • D

      વિધાન $‘X’$ સાચું છે અને વિધાન $‘Y’$ ખોટું છે.

Similar Questions

બેવડું ફલન કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયુ કોષકેન્દ્વ બેવડા ફલનમાં ભાગ ભજવે છે ?

ત્રિકીય જોડાણથી કયા કોષનું નિર્માણ થાય છે?

ત્રિકીય જોડાણ શું છે? આ ક્યાં અને કેવી રીતે થાય છે? ત્રિકીય જોડાણમાં ભાગ લેતાં કોષકેન્દ્રોનાં નામ આપો.

ભ્રૂણપૂટમાં સામાન્ય રીતે પરાગનલિકા ....... દ્ઘારા પ્રવેશ પામે છે.