વિધાન $‘X’ :$ ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલાં થાય છે.વિધાન $‘Y’ :$ બેવડું ફલન જોવા મળે છે.

  • A

      વિધાન $‘X’$ અને $‘Y’$ બન્ને સાચાં છે, જ્યારે $‘Y’$ એ $‘X’$ ની સમજૂતી નથી.

  • B

      વિધાન $‘X’$ અને $‘Y’$ બન્ને સાચાં છે, જ્યારે $‘Y’$ એ $‘X’$ ની સમજૂતી છે.

  • C

      વિધાન $‘X’$ અને $‘Y’$ બન્ને ખોટાં છે.

  • D

      વિધાન $‘X’$ સાચું છે અને વિધાન $‘Y’$ ખોટું છે.

Similar Questions

નર જન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય પછી તેનું ભાવી શું હોય છે ?

  • [NEET 2019]

નરજન્યુઓ ભ્રૂણપુટના કયાં કોષમાં મુક્ત થાય છે ?

ત્રિકીય જોડાણથી કયા કોષનું નિર્માણ થાય છે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રત્યેક પરાગરજમાં ઉત્પન્ન થતાં બે નરપુંજન્યુઓના કાર્ય જણાવો. 

વિધાનઃ $A.$ ગુલાબમાં ભ્રૂણપોષનુ નિર્માણ ફલન પછી થાય છે.

કારણઃ $R.$ આવૃત બીજધારી વનસ્પતિના બેવડું ફલન જોવા મળે છે.