વિધાન $‘X’ :$ ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલાં થાય છે.વિધાન $‘Y’ :$ બેવડું ફલન જોવા મળે છે.

  • A

      વિધાન $‘X’$ અને $‘Y’$ બન્ને સાચાં છે, જ્યારે $‘Y’$ એ $‘X’$ ની સમજૂતી નથી.

  • B

      વિધાન $‘X’$ અને $‘Y’$ બન્ને સાચાં છે, જ્યારે $‘Y’$ એ $‘X’$ ની સમજૂતી છે.

  • C

      વિધાન $‘X’$ અને $‘Y’$ બન્ને ખોટાં છે.

  • D

      વિધાન $‘X’$ સાચું છે અને વિધાન $‘Y’$ ખોટું છે.

Similar Questions

બે નરજન્યુઓ ........ અને ....... સાથે જોડાયેલ હોવાથી આ ઘટનાને બેવડું ફલન કહે છે.

યુગ્મનજમાંથી શેનું નિર્માણ થાય છે?

બેવડાં ફલન માં પરાગનલીકા ...... સહાયક કોષમાં દાખલ થયા બાદ સહાયક કોષનાં કોષરસમાં....... પુજનું મૂકત કરે છે.

બંને નરજન્યુઓ સૌપ્રથમ કયા કોષના કોષરસમાં મુકત થાય છે?

બેવડું ફલનમાં ભાગ લેતા કોષકેન્દ્રની સંખ્યા.......છે.