વિધાન $‘X’ :$ ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલાં થાય છે.વિધાન $‘Y’ :$ બેવડું ફલન જોવા મળે છે.
વિધાન $‘X’$ અને $‘Y’$ બન્ને સાચાં છે, જ્યારે $‘Y’$ એ $‘X’$ ની સમજૂતી નથી.
વિધાન $‘X’$ અને $‘Y’$ બન્ને સાચાં છે, જ્યારે $‘Y’$ એ $‘X’$ ની સમજૂતી છે.
વિધાન $‘X’$ અને $‘Y’$ બન્ને ખોટાં છે.
વિધાન $‘X’$ સાચું છે અને વિધાન $‘Y’$ ખોટું છે.
નર જન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય પછી તેનું ભાવી શું હોય છે ?
નરજન્યુઓ ભ્રૂણપુટના કયાં કોષમાં મુક્ત થાય છે ?
ત્રિકીય જોડાણથી કયા કોષનું નિર્માણ થાય છે?
આવૃત બીજધારી વનસ્પતિઓમાં પ્રત્યેક પરાગરજમાં ઉત્પન્ન થતાં બે નરપુંજન્યુઓના કાર્ય જણાવો.
વિધાનઃ $A.$ ગુલાબમાં ભ્રૂણપોષનુ નિર્માણ ફલન પછી થાય છે.
કારણઃ $R.$ આવૃત બીજધારી વનસ્પતિના બેવડું ફલન જોવા મળે છે.