બેવડા ફલન માટે નીચેનાં પૈકી શું સાચું નથી?
નોવેસ્ચીન દ્ઘારા શોધવામાં આવ્યું હતું
ભ્રૂણપોષ કોષકેન્દ્રના નિર્માણ માટે, નરજન્યુઓ અને દ્ઘિતીય કોષકેન્દ્રનું સંયોજન
ભ્રૂણપોષ કોષકેન્દ્ર દ્ઘિકીય છે.
ભ્રૂણપોષ એ ભ્રૂણને પોષણ પુરું પાડે છે.
આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષની શરૂઆત પ્રેરવા બેવડા ફલનમાં જરૂરી .....
યુગ્મનજમાંથી શેનું નિર્માણ થાય છે?
બેવડાં ફલનમાં......
ત્રિકીય જોડાણ એટલે ...
ફલિતાંડનું ....... થઈને ભ્રૂણ બને અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષનું .......... થઈને ભ્રૂણપોષ પેશી બને છે.