બેવડા ફલન માટે નીચેનાં પૈકી શું સાચું નથી?
નોવેસ્ચીન દ્ઘારા શોધવામાં આવ્યું હતું
ભ્રૂણપોષ કોષકેન્દ્રના નિર્માણ માટે, નરજન્યુઓ અને દ્ઘિતીય કોષકેન્દ્રનું સંયોજન
ભ્રૂણપોષ કોષકેન્દ્ર દ્ઘિકીય છે.
ભ્રૂણપોષ એ ભ્રૂણને પોષણ પુરું પાડે છે.
પરાગનલિકા ભ્રૂણપૂટમાં પ્રવેશ પામે છે. ત્યારે ..... કોષો દ્ઘારા તે ભ્રૂણપટમાં પ્રવેશ પામે છે.
ધ્રુવીયકોષકેન્દ્ર અને નર જન્યુઓના સંયોજિત ઉત્પાદનને.........કહે છે.
ભ્રૂણપૂટમાં સામાન્ય રીતે પરાગનલિકા ....... દ્ઘારા પ્રવેશ પામે છે.
બેવડા ફલનની કિકિય અને ત્રિકીય ઉત્પાદન અનુક્રમે છે.
બેવડુ ફલન એટલે........