તેમાં પુષ્પો હંમેશા પરિપુષ્પનાં એક ચક્રાવામાં હોય છે.
મુક્તદલા
યુક્તદલા
અદલા
દ્વિદળી
નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
તમે અધોજાયી અને ઉપરિજાયી બીજાંકુરણનો ભેદ કઈ રીતે પારખી શકો. બીજપત્ર (બીજપત્રો)નો અને ભૃણપોષનાં બીજના અંકુરણમાં શું ફાળો છે ?
પુષ્પસૂત્ર નીચે આપેલા છોડના સમૂહના કયાં કુળ સાથે સબંધ ધરાવે છે?
નીચે કઈ વનસ્પતિનું પર્ણ આપેલ છે ?
નીચે પૈકી કઈ વનસ્પતિ ખાદ્ય મૂળ ઉત્પન્ન કરે છે?