'તે કેલસ અને સસ્પેન્શન સંવર્ધનનું પ્રયોજન નથી'. – શાને લાગુ પડે છે ?

  • A

      સુષુપ્ત બીજમાં પ્રાંકુરો મેળવવા માટે

  • B

      જૈવભારના નિર્માણ માટે

  • C

      જીવરસના અલગીકરણ માટે

  • D

      જનીનપરિવર્તિત વનસ્પતિના નિર્માણ માટે

Similar Questions

આનુવાંશિક ઇજનેરીનાં ક્યાં તબક્કામાં પ્રોબનો ઉપયોગ થાય છે?

તાપમાન રીતે સ્થિર ઉત્સેચક $'Taq'$  અને  $'pfu'$ થર્મોફિલીક જીવાણુમાંથી અલગીકરણ કરેલા છે જે ......

$RNAi$ એટલે .........

વનસ્પતિની જનીનિક ઈજનેરીમાં નીચેનામાંથી કયું વધુ ઉપયોગમાં લેવાય છે?

નીચેનામાંથી કયો ઉત્સેચક $DNA$  ટુકડાના જાડાણમાં ઉપયોગી છે?