'તે કેલસ અને સસ્પેન્શન સંવર્ધનનું પ્રયોજન નથી'. – શાને લાગુ પડે છે ?

  • A

      સુષુપ્ત બીજમાં પ્રાંકુરો મેળવવા માટે

  • B

      જૈવભારના નિર્માણ માટે

  • C

      જીવરસના અલગીકરણ માટે

  • D

      જનીનપરિવર્તિત વનસ્પતિના નિર્માણ માટે

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જનીનિક ઈજનેરી વિદ્યા દ્વારા બૅક્ટરિયામાં માનવ પ્રોટીન બનાવવાનું શક્ય બન્યું છે. કારણ કે ..... .

  • [AIPMT 2005]

જનીનિક એન્જનીયર્ડ બેક્ટરિયાનો ઉપયોગ... નાં વ્યવસાયયિકનિર્માણમાં કરવામાં આવે છે,

$pBR -322$  પ્રતિકૃતિ જનીન માટે વારંવાર વાહક તરીકે ઉપયોગમાં લેવાતું જનીન- પપ

સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?