'તે કેલસ અને સસ્પેન્શન સંવર્ધનનું પ્રયોજન નથી'. – શાને લાગુ પડે છે ?
સુષુપ્ત બીજમાં પ્રાંકુરો મેળવવા માટે
જૈવભારના નિર્માણ માટે
જીવરસના અલગીકરણ માટે
જનીનપરિવર્તિત વનસ્પતિના નિર્માણ માટે
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
જનીનિક ઈજનેરી વિદ્યા દ્વારા બૅક્ટરિયામાં માનવ પ્રોટીન બનાવવાનું શક્ય બન્યું છે. કારણ કે ..... .
જનીનિક એન્જનીયર્ડ બેક્ટરિયાનો ઉપયોગ... નાં વ્યવસાયયિકનિર્માણમાં કરવામાં આવે છે,
$pBR -322$ પ્રતિકૃતિ જનીન માટે વારંવાર વાહક તરીકે ઉપયોગમાં લેવાતું જનીન- પપ
સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?