'તે કેલસ અને સસ્પેન્શન સંવર્ધનનું પ્રયોજન નથી'. – શાને લાગુ પડે છે ?
સુષુપ્ત બીજમાં પ્રાંકુરો મેળવવા માટે
જૈવભારના નિર્માણ માટે
જીવરસના અલગીકરણ માટે
જનીનપરિવર્તિત વનસ્પતિના નિર્માણ માટે
આનુવાંશિક ઇજનેરીનાં ક્યાં તબક્કામાં પ્રોબનો ઉપયોગ થાય છે?
તાપમાન રીતે સ્થિર ઉત્સેચક $'Taq'$ અને $'pfu'$ થર્મોફિલીક જીવાણુમાંથી અલગીકરણ કરેલા છે જે ......
$RNAi$ એટલે .........
વનસ્પતિની જનીનિક ઈજનેરીમાં નીચેનામાંથી કયું વધુ ઉપયોગમાં લેવાય છે?
નીચેનામાંથી કયો ઉત્સેચક $DNA$ ટુકડાના જાડાણમાં ઉપયોગી છે?