જનીનિક ઈજનેરી વિદ્યા દ્વારા બૅક્ટરિયામાં માનવ પ્રોટીન બનાવવાનું શક્ય બન્યું છે. કારણ કે ..... .
બેક્ટરિયાના કોષો $RNA$ ને જોડવા માટેની પ્રક્રિયાઓ કરે છે.
માણસના રંગસૂત્રો બૅક્ટરિયાના કોષમાં સ્વયંજનન પામે છે.
જનીનના નિયમનની ક્રિયાવિધિ માણસ અને બેક્ટરિયામાં એકસમાન હોય છે.
જનીન સંકેતો સર્વવ્યાપી છે.
જ્યારે $DNA$નું પ્રત્યાંકન થાય છે ત્યારે $mRNA$ મોટે ભાગે એક શૃંખલાયુકત હોય છે. પરંતુ ક્યારેક $RNA$ નું નિર્માણ થાય છે તે $mRNA$ ને પૂરક હોય છે તેને ...... કહે છે અને તેનું કાર્ય ...... છે.
વાઈરસ મુક્ત વનસ્પતિ કઈ પદ્ધતિથી મેળવી શકાય?
સામાન્ય રીતે વનસ્પતિ પેશી સંવર્ધનમાં પોષક માધ્યમમાં કાર્બનના સ્ત્રોત તરીકે શેનો ઉપયોગ થાય છે ?
ભારતમાં જનીન પરિવર્તિત રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે?
ભારતમાં $GM $ રીંગણ ...........ની સામે પ્રતિરોધક માટે તૈયાર કરાય છે.