પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?
અગ્રસ્થ વર્ધમાન પેશી
લંબોતક હરિતકણોતક પેશી
અગ્રસ્થ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી
ફક્ત અધિસ્તર
ઈન્સ્યુલિનની રચનામાં કુલ કેટલા ડાયસલ્ફાઈડ બંધ આવેલા હોય છે ?
વનસ્પતિમાં $t-DNA$ નો પ્રવેશ કોની સાથે સંકળાયેલ છે?
નીચેનામાંથી ક્યો છોડોમાટેને આનુવાંશિક ઇજનેરીનો ઉપયોગ નથી?
વનસ્પતિ સંકરણ દ્વારા ઉત્પન્ન થતી સમાન જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિને..... કહે છે.