પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?

  • A

    અગ્રસ્થ વર્ધમાન પેશી

  • B

    લંબોતક હરિતકણોતક પેશી

  • C

    અગ્રસ્થ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી

  • D

    ફક્ત અધિસ્તર

Similar Questions

ઈન્સ્યુલિનની રચનામાં કુલ કેટલા ડાયસલ્ફાઈડ બંધ આવેલા હોય છે ?

ઈસ્યુલીનમાં રહેલ પોલીપેપ્ટાઇડ શૃંખલા ............ વડે જોડાયેલ છે.

વનસ્પતિમાં $t-DNA$ નો પ્રવેશ કોની સાથે સંકળાયેલ છે?

નીચેનામાંથી ક્યો છોડોમાટેને આનુવાંશિક ઇજનેરીનો ઉપયોગ નથી?

વનસ્પતિ સંકરણ દ્વારા ઉત્પન્ન થતી સમાન જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિને..... કહે છે.