અગર-અગર જેલનો ઉપયોગ
સંવર્ધન-માધ્યમ તરીકે
નિવેશ્યને જંતુમુક્ત કરવા માટે
સંવર્ધન-માધ્યમનું તાપમાન જાળવી રાખવા માટે
વિભાજન પ્રક્રિયા નિયંત્રિત કરવા માટે
કેલસસંવર્ધનની સાપેક્ષમાં કઈ પધ્ધતિમાં વૃદ્ધિ ઝડપી થાય છે ?
સોનેરી ચોખામાં શેનુ પ્રમાણ વધારે છે ?
બહુલકીય ઉત્સેચક શૃંખલિત પ્રતિ પ્રક્રિયાનો ($PCR $ પદ્ધતિનો) ........માટે ઉપયોગ થાય છે.
સામાન્ય વ્યક્તિનું અને સીકલ સેલ દર્દીનું રૂધિર હિમોગ્લોબીન ઈલેક્ટ્રોફોરેટીક ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ......જાવા મળશે.
કેલસ-સંવર્ધનમાં મૂળ, નીચે આપેલ પૈકી શાના દ્વારા વૃદ્ધિ પામે છે ?