અગર-અગર જેલનો ઉપયોગ

  • A

      સંવર્ધન-માધ્યમ તરીકે

  • B

      નિવેશ્યને જંતુમુક્ત કરવા માટે

  • C

      સંવર્ધન-માધ્યમનું તાપમાન જાળવી રાખવા માટે

  • D

      વિભાજન પ્રક્રિયા નિયંત્રિત કરવા માટે

Similar Questions

કેલસસંવર્ધનની સાપેક્ષમાં કઈ પધ્ધતિમાં વૃદ્ધિ ઝડપી થાય છે ?

સોનેરી ચોખામાં શેનુ પ્રમાણ વધારે છે ?

બહુલકીય ઉત્સેચક શૃંખલિત પ્રતિ પ્રક્રિયાનો ($PCR $ પદ્ધતિનો) ........માટે ઉપયોગ થાય છે.

સામાન્ય વ્યક્તિનું અને સીકલ સેલ દર્દીનું રૂધિર હિમોગ્લોબીન ઈલેક્ટ્રોફોરેટીક ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ......જાવા મળશે.

કેલસ-સંવર્ધનમાં મૂળ, નીચે આપેલ પૈકી શાના દ્વારા વૃદ્ધિ પામે છે ?