અગર-અગર જેલનો ઉપયોગ

  • A

      સંવર્ધન-માધ્યમ તરીકે

  • B

      નિવેશ્યને જંતુમુક્ત કરવા માટે

  • C

      સંવર્ધન-માધ્યમનું તાપમાન જાળવી રાખવા માટે

  • D

      વિભાજન પ્રક્રિયા નિયંત્રિત કરવા માટે

Similar Questions

સોનેરી ચોખા કઈ બાબતે સામાન્ય ચોખા કરતા સમૃધ્ધ હોય છે ?

$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

શંકાસ્પદ $AIDS$ નાં દર્દીને એસિમ્પ્ટોમેટીક તબક્કામાં $HIV$ ને શોધવા માટે કઈ તકનીક વાપરવામાં આવે છે?

કેલસ અને સસ્પેન્શન કલ્ચરના પ્રયોજનમાં કોનો સમાવેશ થાય છે ?

પ્રારંભિક નિદાનનાં દેશની તકનીકોમાં શેનો સમાવેશ થાય છે?