અગર-અગર જેલનો ઉપયોગ
સંવર્ધન-માધ્યમ તરીકે
નિવેશ્યને જંતુમુક્ત કરવા માટે
સંવર્ધન-માધ્યમનું તાપમાન જાળવી રાખવા માટે
વિભાજન પ્રક્રિયા નિયંત્રિત કરવા માટે
સોનેરી ચોખા કઈ બાબતે સામાન્ય ચોખા કરતા સમૃધ્ધ હોય છે ?
$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
શંકાસ્પદ $AIDS$ નાં દર્દીને એસિમ્પ્ટોમેટીક તબક્કામાં $HIV$ ને શોધવા માટે કઈ તકનીક વાપરવામાં આવે છે?
કેલસ અને સસ્પેન્શન કલ્ચરના પ્રયોજનમાં કોનો સમાવેશ થાય છે ?
પ્રારંભિક નિદાનનાં દેશની તકનીકોમાં શેનો સમાવેશ થાય છે?