આજના સમયમાં પ્રાણીના કોષ સંવર્ધન તકનીકનો વધુમાં વધુ ઉપયોગ ......ના ઉત્પાદન માટે થાય છે.
ઈન્સ્યુલીન
ઈન્ટરફેરોન
રસી
ખોરાકીય પ્રોટીન
જનીનિક ઇજનેરી વિદ્યા શું ઉત્પન્ન કરવા ઉપયોગી છે ?
ડાયગ્નોસ્ટિક અને થેરાપ્યુટિક શબ્દ ઉદાહરણ આપી સમજાવો.
વિટામિન - $A$ ની ઊણપને કારણે થતાં રતાંધળાપણાનો રોગ નીચેનામાંથી કયો ખોરાક ગ્રહણ કરવાથી અટકાવી શકાય છે?
વનસ્પતિ પેશીસંવર્ધન પદ્ધતિમાં કઈ ઘટના આવશ્યક નથી ?
હાજર રહેલાં પારજનીનીક પ્રાણીઓમાં કુલ કેટલા ટકા ઉંદર હશે ?