નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

  • A

      પસંદ કરેલ નિવેશ્યને યોગ્ય સંવર્ધન માધ્યમમાં રાખવા

  • B

      સસ્પેન્શન સંવર્ધનમાં વૃદ્ધિપ્રેરક $2-4-D$ ઉમેરાય છે.

  • C

      કેલસ સંવર્ધનમાં જીબરેલિન અને ઑક્ઝિન વૃદ્ધિપ્રેરક ઉમેરાય છે

  • D

      નવાં કાચનાં સાધનોમાં સંવર્ધનના સ્થાનાંતરને ઉપસંવર્ધન કહે છે.

Similar Questions

કેલસ અને સસ્પેન્શન બંનેમાં સામાન્ય રીતે વપરાતો ઑક્ઝિન.

પ્રાણીજન્ય ઇસ્યુલીન માટે નીચેનામાંથી ક્યું સાચું નિવેદન છે ?

ઈસ્યુલીનમાં રહેલ પોલીપેપ્ટાઇડ શૃંખલા ............ વડે જોડાયેલ છે.

ભારતમાં નીચે પૈકી કયા $Bt$ પાકો ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે ?

કૅલસનાં નિર્માણ અને જાળવણી માટે કયા પદાર્થનો ઉપયોગ થતો નથી?