નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

  • A

      પસંદ કરેલ નિવેશ્યને યોગ્ય સંવર્ધન માધ્યમમાં રાખવા

  • B

      સસ્પેન્શન સંવર્ધનમાં વૃદ્ધિપ્રેરક $2-4-D$ ઉમેરાય છે.

  • C

      કેલસ સંવર્ધનમાં જીબરેલિન અને ઑક્ઝિન વૃદ્ધિપ્રેરક ઉમેરાય છે

  • D

      નવાં કાચનાં સાધનોમાં સંવર્ધનના સ્થાનાંતરને ઉપસંવર્ધન કહે છે.

Similar Questions

જનીન ક્લોન એ.....

$1990$ માં એડીનોસાઇન ડીએમિનેઝ $(ADA)$ ખામી ધરાવતી ચાર વર્ષની બાળકીને કઈ થેરાપી આપવામાં આવી હતી ?

કૂક તેલનાં હાઈડ્રોકાર્બનને પચાવીને ક્રૂડ તેલનાં સ્પિલ્સને સાફ કરવા માટે વપરાતા આનુવાંશિક એન્જિનિયર્ડ માઈક્રોલનું નામ આપો.

$RNA $ ઈન્ટરફેરોનની પ્રક્રિયા વનસ્પતિના અવરોધક બનાવવામાં ઉપયોગી છે?

કયું જાડકું સાચું નથી.