નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
પસંદ કરેલ નિવેશ્યને યોગ્ય સંવર્ધન માધ્યમમાં રાખવા
સસ્પેન્શન સંવર્ધનમાં વૃદ્ધિપ્રેરક $2-4-D$ ઉમેરાય છે.
કેલસ સંવર્ધનમાં જીબરેલિન અને ઑક્ઝિન વૃદ્ધિપ્રેરક ઉમેરાય છે
નવાં કાચનાં સાધનોમાં સંવર્ધનના સ્થાનાંતરને ઉપસંવર્ધન કહે છે.
કેલસ અને સસ્પેન્શન બંનેમાં સામાન્ય રીતે વપરાતો ઑક્ઝિન.
પ્રાણીજન્ય ઇસ્યુલીન માટે નીચેનામાંથી ક્યું સાચું નિવેદન છે ?
ભારતમાં નીચે પૈકી કયા $Bt$ પાકો ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે ?
કૅલસનાં નિર્માણ અને જાળવણી માટે કયા પદાર્થનો ઉપયોગ થતો નથી?