કૅલસનાં નિર્માણ અને જાળવણી માટે કયા પદાર્થનો ઉપયોગ થતો નથી?
ઇથિલીન
અગર-અગર જેલ
સાયટોકાઇનિન
ઑક્ઝિન
એકલ સંવર્ધનમાં ધાન્ય વનસ્પતિનો ઉછેર છે.
$P$ - વિધાન : કેલસ-સંવર્ધન માધ્યમમાં ઑક્સિન અને સાયટોકાઇનીન ઉમેરેલા હોય છે.$Q$ - વિધાન : તેઓ વૃદ્ધિપ્રેરકો છે અને કોષવિભાજનની શરૂઆત કરે છે.
સૌથી વધુ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા જનીન પરિવર્તિત પ્રાણીઓ.
હરિયાળી ક્રાંતિથી ...... ગણો અન્ન–પુરવઠો પૂરો પાડી શકાયો છે.
નીચેનામાંથી ક્યો છોડોમાટેને આનુવાંશિક ઇજનેરીનો ઉપયોગ નથી?