પ્રાણીજન્ય ઇસ્યુલીન માટે નીચેનામાંથી ક્યું સાચું નિવેદન છે ?
તે લાંબા સમય સુધી માનવજન્ય ઈસ્યુલિન જેટલું જ અસરકારક રહે છે.
તે ક્યારેય પ્રતિરક્ષાનો પ્રભાવ પ્રાપ્ત કરતું નથી.
ડાયાબિટીસ (મધુપ્રમેહ) નાં દર્દીઓને મુખ દ્વારા સંચાલિત કરી શકાય છે
તે કતલ કરાયેલાં ડુક્કર અથવા પશુઓનાં સ્વાદુપિંડમાંથી કાઢવામાં આવ્યું હતું.
બહુલકીય ઉત્સેચક શૃંખલિત પ્રતિ પ્રક્રિયાનો ($PCR $ પદ્ધતિનો) ........માટે ઉપયોગ થાય છે.
સામાન્ય ચોખાની તુલનામાં $GM$ ચોખામાં સૌથી વધુ પ્રમાણ ક્યો ઘટક હાજર જોવા મળ્યો હતો ?
નીચેનામાંથી કયું વનસ્પતિમાં સૌથી સારું જનીનિકવાહક તરીકે ઉપયોગમાં લેવાય છે?
વર્તમાન સમયમાં લગભગ ........ જેટલા પુન:સંયોજિત ચિકિત્સકીય ઔષઘો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે. તેમાંથી ........ ભારતમાં વેચાઈ રહ્યા છે.