પ્રાણીજન્ય ઇસ્યુલીન માટે નીચેનામાંથી ક્યું સાચું નિવેદન છે ?
તે લાંબા સમય સુધી માનવજન્ય ઈસ્યુલિન જેટલું જ અસરકારક રહે છે.
તે ક્યારેય પ્રતિરક્ષાનો પ્રભાવ પ્રાપ્ત કરતું નથી.
ડાયાબિટીસ (મધુપ્રમેહ) નાં દર્દીઓને મુખ દ્વારા સંચાલિત કરી શકાય છે
તે કતલ કરાયેલાં ડુક્કર અથવા પશુઓનાં સ્વાદુપિંડમાંથી કાઢવામાં આવ્યું હતું.
$Ti $ (ગાંઠ ઉત્તેજીત કરનાર) પ્લાઝમીડનો સ્ત્રોત કયો છે. જેને પરિવર્તીત કરી, પ્રતિકૃતિ કરનાર વાહક તરીકે ઉપયોગમાં લઈ વનસ્પતિના કોષમાં દાખલ કરાય છે?
બીજમાં રહેલ નાના ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમ પર ઉછેર કરવાની પ્રક્રિયા :
નીચે આપેલાં ક્યાં પ્રોટીનનો ઉપયોગ એમ્ફીસીમાની સારવાર અર્થે કરવામાં આવે છે?
જો પ્રોબનો ન્યુકિલઓટાઈડ કમ $3' - ATCAGC - 5'$ હોય તો તે નીચેનામાંથી કઈ શૃંખલા સાથે જોડાશે ?