સસ્પેન્શન સંકરણમાં શા માટે કલ્ચરને રોટરી શેકરમાં સતત હલાવવામાં આવે છે ?

$(i)$ કોષોની વાતવિનિમયની પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે માટે.

$(ii)$ માધ્યમમાં રહેલ દ્રવ્યોનું યોગ્ય સંમિશ્રણ થઈ શકે તે માટે.

$(iii)$ પ્રક્રિયામાં વપરાતા સાધનો જંતુમુક્ત કરવા.

$(vi)$ નિવેશ્યને એકધારું તાપમાન મળતું રહે તે માટે.

$(v)$ આ ક્રિયાથી કોષસમૂહો વિભેદિત થઈ નાના નાના વિશિષ્ટ કોષસમૂહો રચે છે.

  • A

      $(i), (ii)$ અને $(v)$

  • B

     $ (i), (ii), (iv)$

  • C

    $  (i), (iii), (ii)$

  • D

      માત્ર $(iii)$

Similar Questions

વનસ્પતિ-પેશીસંવર્ધન પદ્ધતિમાં નીચેનામાંથી કઈ ઘટના આવશ્યક છે ?

આપેલ આકૃતિમાં $‘A’$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે ? 

પ્રોઈન્સ્યૂલિનમાંથી ઈન્સ્યૂલિન કઈ પ્રક્રિયા પછી બને છે?

સસ્પેન્શન-સંવર્ધનમાં કલ્ચરને શા માટે રોટરી શેકરમાં સતત હલાવવામાં આવે છે ?

જનીનિક ઈજનેરી વિદ્યા દ્વારા બૅક્ટરિયામાં માનવ પ્રોટીન બનાવવાનું શક્ય બન્યું છે. કારણ કે ..... .

  • [AIPMT 2005]