સસ્પેન્શન સંકરણમાં શા માટે કલ્ચરને રોટરી શેકરમાં સતત હલાવવામાં આવે છે ?
$(i)$ કોષોની વાતવિનિમયની પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે માટે.
$(ii)$ માધ્યમમાં રહેલ દ્રવ્યોનું યોગ્ય સંમિશ્રણ થઈ શકે તે માટે.
$(iii)$ પ્રક્રિયામાં વપરાતા સાધનો જંતુમુક્ત કરવા.
$(vi)$ નિવેશ્યને એકધારું તાપમાન મળતું રહે તે માટે.
$(v)$ આ ક્રિયાથી કોષસમૂહો વિભેદિત થઈ નાના નાના વિશિષ્ટ કોષસમૂહો રચે છે.
$(i), (ii)$ અને $(v)$
$ (i), (ii), (iv)$
$ (i), (iii), (ii)$
માત્ર $(iii)$
જો પ્રોબ રેડિઓ એક્ટીવલી પૂરવાર થયેલા $dsDNA$ દ્વારા બનાવવામાં આવી હોય અને તેને પ્રતિકૃત થયેલાં કોષમાં તેનાં પૂરક $DNA$ માં હાઈબ્રિડાઈઝ કરવા માટે મંજૂરી આપવામાં આવે છે. ત્યારબાદ ઓટોરેડિયોગ્રાફીની મદદથી $21$ તેને શોધવામાં આવે , તો આપેલા નિવેદનોમાંથી ક્યાં નિવેદનને ખોટું ગણી શકાય છે?
વૈજ્ઞાનિકો દ્વારા સૌથી વધુ કયાં પારજનીનિક પ્રાણીઓ બનાવવામાં આવ્યા છે?
એકલ સંવર્ધનમાં ધાન્ય વનસ્પતિનો ઉછેર છે.
નીચેનામાંથી કઈ પેલીન્ડ્રોમ $ DNA$ શૃંખલા સૂચવે છે?
$P$ - વિધાન : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓનાં બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
$Q $ - વિધાન : તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન-માધ્યમમાં ઉછેરવામાં આવે છે.