સસ્પેન્શન સંકરણમાં શા માટે કલ્ચરને રોટરી શેકરમાં સતત હલાવવામાં આવે છે ?
$(i)$ કોષોની વાતવિનિમયની પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે માટે.
$(ii)$ માધ્યમમાં રહેલ દ્રવ્યોનું યોગ્ય સંમિશ્રણ થઈ શકે તે માટે.
$(iii)$ પ્રક્રિયામાં વપરાતા સાધનો જંતુમુક્ત કરવા.
$(vi)$ નિવેશ્યને એકધારું તાપમાન મળતું રહે તે માટે.
$(v)$ આ ક્રિયાથી કોષસમૂહો વિભેદિત થઈ નાના નાના વિશિષ્ટ કોષસમૂહો રચે છે.
$(i), (ii)$ અને $(v)$
$ (i), (ii), (iv)$
$ (i), (iii), (ii)$
માત્ર $(iii)$
વનસ્પતિ-પેશીસંવર્ધન પદ્ધતિમાં નીચેનામાંથી કઈ ઘટના આવશ્યક છે ?
આપેલ આકૃતિમાં $‘A’$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે ?
પ્રોઈન્સ્યૂલિનમાંથી ઈન્સ્યૂલિન કઈ પ્રક્રિયા પછી બને છે?
સસ્પેન્શન-સંવર્ધનમાં કલ્ચરને શા માટે રોટરી શેકરમાં સતત હલાવવામાં આવે છે ?
જનીનિક ઈજનેરી વિદ્યા દ્વારા બૅક્ટરિયામાં માનવ પ્રોટીન બનાવવાનું શક્ય બન્યું છે. કારણ કે ..... .