સસ્પેન્શન સંકરણમાં શા માટે કલ્ચરને રોટરી શેકરમાં સતત હલાવવામાં આવે છે ?

$(i)$ કોષોની વાતવિનિમયની પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે માટે.

$(ii)$ માધ્યમમાં રહેલ દ્રવ્યોનું યોગ્ય સંમિશ્રણ થઈ શકે તે માટે.

$(iii)$ પ્રક્રિયામાં વપરાતા સાધનો જંતુમુક્ત કરવા.

$(vi)$ નિવેશ્યને એકધારું તાપમાન મળતું રહે તે માટે.

$(v)$ આ ક્રિયાથી કોષસમૂહો વિભેદિત થઈ નાના નાના વિશિષ્ટ કોષસમૂહો રચે છે.

  • A

      $(i), (ii)$ અને $(v)$

  • B

     $ (i), (ii), (iv)$

  • C

    $  (i), (iii), (ii)$

  • D

      માત્ર $(iii)$

Similar Questions

જો પ્રોબ રેડિઓ એક્ટીવલી પૂરવાર થયેલા $dsDNA$ દ્વારા બનાવવામાં આવી હોય અને તેને પ્રતિકૃત થયેલાં કોષમાં તેનાં પૂરક $DNA$ માં હાઈબ્રિડાઈઝ કરવા માટે મંજૂરી આપવામાં આવે છે. ત્યારબાદ ઓટોરેડિયોગ્રાફીની મદદથી $21$ તેને શોધવામાં આવે , તો આપેલા નિવેદનોમાંથી ક્યાં નિવેદનને ખોટું ગણી શકાય છે?

વૈજ્ઞાનિકો દ્વારા સૌથી વધુ કયાં પારજનીનિક પ્રાણીઓ બનાવવામાં આવ્યા છે?

એકલ સંવર્ધનમાં ધાન્ય વનસ્પતિનો ઉછેર છે.

  • [AIPMT 2006]

નીચેનામાંથી કઈ પેલીન્ડ્રોમ $ DNA$  શૃંખલા સૂચવે છે?

$P$ - વિધાન : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓનાં બીજમાં સંચિત ખોરાક હોતો નથી.

$Q $ - વિધાન : તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન-માધ્યમમાં ઉછેરવામાં આવે છે.