પેશી સંવર્ધન દ્વારા વાઈરસ મુક્ત છોડ મેળવવાની શ્રેષ્ઠ પદ્ધતિ ..... છે.

  • A
    ભ્રૂણ સંવર્ધન
  • B
    પરાગાશય સંવર્ધન
  • C
    વર્ધનશીલ પેશી (મેરિસ્ટમ) સંવર્ધન
  • D
    જીવરસ સંવર્ધન

Explore More

Similar Questions

મુરાશિગ અને સ્કૂગ $(Murashige \text{ and } Skoog)$ માધ્યમનો ઉપયોગ શેના માટે થાય છે?

નીચેના વિધાનો વાંચો:
$I.$ નવજાત શિશુઓ માટે કોલોસ્ટ્રમની ભલામણ કરવામાં આવે છે કારણ કે તે એન્ટિજેન્સથી સમૃદ્ધ હોય છે.
$II.$ ચિકનગુનિયા ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા દ્વારા થાય છે.
$III.$ વાયરસ-મુક્ત છોડ મેળવવા માટે ટિશ્યુ કલ્ચર ઉપયોગી સાબિત થયું છે.
$IV.$ બીયર આથવણ પામેલા દ્રાક્ષના નિસ્યંદન દ્વારા બનાવવામાં આવે છે.
કેટલા વિધાનો સાચા છે?

નીચેના કૉલમ જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(a)$ $UV$ લાઇટ$(p)$ ભ્રૂણ સંવર્ધન
$(b)$ જીવરસનું અલગીકરણ$(q)$ વનસ્પતિનો ભાગ
$(c)$ ઓર્કિડ$(r)$ જંતુમુક્ત વાતાવરણ
$(d)$ નિવેશ્ય (Explant)$(s)$ કેલસ સંવર્ધન

તમાકુના કેલસનો ઉપયોગ કરીને ટિશ્યુ કલ્ચરના પ્રયોગોમાં,એવું જોવા મળ્યું હતું કે જ્યારે કલ્ચર માધ્યમમાં $2 \ ppm$ $IAA$ અને $2 \ ppm$ કાઇનેટિન હોય છે,ત્યારે કેલસનો અવિભેદિત જથ્થો ઉત્પન્ન થાય છે. જો કાઇનેટિન અને $IAA$ નો ગુણોત્તર વધારવામાં આવે,તો શું થશે?

સસ્પેન્શન કલ્ચરમાં,કલ્ચરને રોટરી શેકરમાં કેટલી ગતિ $(rpm)$ પર સતત હલાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo