વિધાન $A :$ કૅલસ સંવર્ધનની સાપેક્ષે સસ્પેન્શન સંવર્ધનમાં વૃદ્ધિ ઝડપી થાય છે.
કારણ $R :$ રોટરી શેકરમાં માધ્યમમાં કલ્ચરને હલાવવાથી દ્રવ્યોનું સંમિશ્રણ અને વાતવિનિમય સરળતાથી થઈ શકે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ માટેની સમજૂતી નથી.
$ A $ સાચું છે અને $R$ ખોટું છે.
$A$ ખોટું છે અને $R$ સાચું છે.
સોનેરી ચોખામાં શેનુ પ્રમાણ વધારે છે ?
પ્રથમ સફળ ક્લોન પ્રાણીઓ જેને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ મળી હતી.
બાયોટેકનોલોજી વડે સોનેરી ચોખામાં કયાં વિટામિનનું પ્રમાણા વધારી શકાયું?
બેસિલસ ક્ષુરિગિએન્સિસ દ્વારા સ્ફટીકીય પ્રોટીનનું સંશ્લેષણ ક્યારે શરૂ થાય છે