વિધાન $A :$ કૅલસ સંવર્ધનની સાપેક્ષે સસ્પેન્શન સંવર્ધનમાં વૃદ્ધિ ઝડપી થાય છે. 

કારણ $R :$ રોટરી શેકરમાં માધ્યમમાં કલ્ચરને હલાવવાથી દ્રવ્યોનું સંમિશ્રણ અને વાતવિનિમય સરળતાથી થઈ શકે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

     $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

      $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ માટેની સમજૂતી નથી.

  • C

     $ A $ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

      $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

વનસ્પતિ સંકરણ દ્વારા ઉત્પન્ન થતી સમાન જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિને..... કહે છે.

કઈ પદ્ધતિમાં આંતરજાતિય વનસ્પતિઓના સંકર પ્રાંકૂર મેળવી શકાય છે ?

પક્ષીઓ કયા જીવનને અનુકૂલિત છે ?

આ ચોખાની સૌથી વધુ જાતો ભારતમાં ઉત્પાદીત કરવામાં આવે છે. યુ.એસ.ની કંપની દ્વારા ક્યાં પ્રકારનાં ચોખાનું પેટન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું?

નીચેનામાંથી ક્યો $GM$ પાકનો લાભ નથી?