વિધાન $A :$ કૅલસ સંવર્ધનની સાપેક્ષે સસ્પેન્શન સંવર્ધનમાં વૃદ્ધિ ઝડપી થાય છે.
કારણ $R :$ રોટરી શેકરમાં માધ્યમમાં કલ્ચરને હલાવવાથી દ્રવ્યોનું સંમિશ્રણ અને વાતવિનિમય સરળતાથી થઈ શકે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ માટેની સમજૂતી નથી.
$ A $ સાચું છે અને $R$ ખોટું છે.
$A$ ખોટું છે અને $R$ સાચું છે.
વનસ્પતિ સંકરણ દ્વારા ઉત્પન્ન થતી સમાન જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિને..... કહે છે.
કઈ પદ્ધતિમાં આંતરજાતિય વનસ્પતિઓના સંકર પ્રાંકૂર મેળવી શકાય છે ?
પક્ષીઓ કયા જીવનને અનુકૂલિત છે ?
આ ચોખાની સૌથી વધુ જાતો ભારતમાં ઉત્પાદીત કરવામાં આવે છે. યુ.એસ.ની કંપની દ્વારા ક્યાં પ્રકારનાં ચોખાનું પેટન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું?
નીચેનામાંથી ક્યો $GM$ પાકનો લાભ નથી?