વિધાન $A :$ કૅલસ સંવર્ધનની સાપેક્ષે સસ્પેન્શન સંવર્ધનમાં વૃદ્ધિ ઝડપી થાય છે. 

કારણ $R :$ રોટરી શેકરમાં માધ્યમમાં કલ્ચરને હલાવવાથી દ્રવ્યોનું સંમિશ્રણ અને વાતવિનિમય સરળતાથી થઈ શકે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

     $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

      $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ માટેની સમજૂતી નથી.

  • C

     $ A $ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

      $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

સોનેરી ચોખામાં શેનુ પ્રમાણ વધારે છે ?

પ્રથમ સફળ ક્લોન પ્રાણીઓ જેને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ મળી હતી.

  • [AIPMT 2000]

બાયોટેકનોલોજી વડે સોનેરી ચોખામાં કયાં વિટામિનનું પ્રમાણા વધારી શકાયું?

ગોલ્ડન/જનીન પરિવર્તીત ચોખામાં કોનું પ્રમાણ વધારે હોય છે?

બેસિલસ ક્ષુરિગિએન્સિસ દ્વારા સ્ફટીકીય પ્રોટીનનું સંશ્લેષણ ક્યારે શરૂ થાય છે