ભ્રૂણ સંવર્ધન દ્વારા વિકસિત છોડ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ?

  • A

      ઝડપી ક્લોન વિસ્તરણ

  • B

      જનીન પરિવર્તિત છોડનું નિર્માણ

  • C

      ઉપયોગી જાતિનું નિર્માણ

  • D

      આપેલ તમામ

Similar Questions

વનસ્પતિ પેશીસંવર્ધનમાં કઈ પ્રક્રિયાને કારણે માધ્યમના કદમાં ઘટાડો થાય છે?

સૌપ્રથમ માનવ દવા કે જે જેનેટીક એન્જીનીયરીંગનો ઉપયોગ કરીબનાવવામાં આવેલ.

$ECO$ $ RI $ રિટ્રીકશન ઉત્સેચકનો ગુણધર્મ ......છે.

જ્યારે $DNA$નું પ્રત્યાંકન થાય છે ત્યારે $mRNA$ મોટે ભાગે એક શૃંખલાયુકત હોય છે. પરંતુ ક્યારેક $RNA$ નું નિર્માણ થાય છે તે $mRNA$ ને પૂરક હોય છે તેને ...... કહે છે અને તેનું કાર્ય ...... છે.

જો પ્રોબનો ન્યુકિલઓટાઈડ કમ $3' - ATCAGC - 5'$ હોય તો તે નીચેનામાંથી કઈ શૃંખલા સાથે જોડાશે ?