વનસ્પતિને ફૉસ્ફરસ મળતાં કયો ફાયદો થાય છે ?

  • A

      મૂળ પર થતી જીવાતો સામે રોગપ્રતિકારક શક્તિ વધે છે.

  • B

      ક્ષાર અને શુષ્કતા સામે વનસ્પતિ ટકી શકે છે.

  • C

      વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન વધે છે.

  • D

    $  (A)$ અને $ (B)$  બંને

Similar Questions

શિમ્બીકુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે, કારણ કે ....

રસાયણો દ્વારા ખવાણ કે નુકસાન પામેલા વાતાવરણના પ્રમાણને સૂક્ષ્મજીવો કઈ રીતે ઓછું કરે છે ? 

શા માટે નીલહરિત લીલ એ જૈવિક ખાતર તરીકે પ્રચલિત નથી ?

જૈવિક ખાતરોનાં મુખ્ય સ્ત્રોતો

$(a)$ બેક્ટરિયા

$(b)$ સાયનોબેક્ટરિયા

$(c)$ ફૂગ 

$(d)$ પ્રોટીસ્ટ

નાઈટ્રોજન સ્થાપન કરનારા સાયનોબેકટેરિયા કયાં છે ?