વનસ્પતિને ફૉસ્ફરસ મળતાં કયો ફાયદો થાય છે ?
મૂળ પર થતી જીવાતો સામે રોગપ્રતિકારક શક્તિ વધે છે.
ક્ષાર અને શુષ્કતા સામે વનસ્પતિ ટકી શકે છે.
વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન વધે છે.
$ (A)$ અને $ (B)$ બંને
શિમ્બીકુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે, કારણ કે ....
રસાયણો દ્વારા ખવાણ કે નુકસાન પામેલા વાતાવરણના પ્રમાણને સૂક્ષ્મજીવો કઈ રીતે ઓછું કરે છે ?
શા માટે નીલહરિત લીલ એ જૈવિક ખાતર તરીકે પ્રચલિત નથી ?
જૈવિક ખાતરોનાં મુખ્ય સ્ત્રોતો
$(a)$ બેક્ટરિયા
$(b)$ સાયનોબેક્ટરિયા
$(c)$ ફૂગ
$(d)$ પ્રોટીસ્ટ
નાઈટ્રોજન સ્થાપન કરનારા સાયનોબેકટેરિયા કયાં છે ?