શિમ્બીકુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે, કારણ કે ....

  • A

    તેઓ રોગપ્રતિકારક છે.

  • B

    તેઓને ખૂબ જ ઓછા પ્રમાણમાં પિયતની જરૂર રહે છે.

  • C

    પ્રકૃતિનાં નાઈટ્રોજન વધારવામાં મદદ કરે છે.

  • D

    શિમ્બીનાં પાકને એક વર્ષમાં ઉત્પન્ન કરી શકાય છે.

Similar Questions

કોણ જમીનમાં કાર્બનિક દ્રવ્યોનો વધારો કરી આપે છે, જેથીજમીનની ફળદ્રુપતા વધે છે?

સૂક્ષ્મજીવોના ઉપયોગથી રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે. આ કેવી રીતે થઈ શકે છે સમજાવો. 

નીચે પૈકી કયો જૈવખાતરોનો મુખ્ય સ્ત્રોત નથી ?

નીચેના પૈકી કયું વિધાન સાચું છે?  

મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.