શિમ્બીકુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે, કારણ કે ....
તેઓ રોગપ્રતિકારક છે.
તેઓને ખૂબ જ ઓછા પ્રમાણમાં પિયતની જરૂર રહે છે.
પ્રકૃતિનાં નાઈટ્રોજન વધારવામાં મદદ કરે છે.
શિમ્બીનાં પાકને એક વર્ષમાં ઉત્પન્ન કરી શકાય છે.
સૂક્ષ્મજીવોના ઉપયોગથી રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે. આ કેવી રીતે થઈ શકે છે સમજાવો.
નીચે પૈકી કયો જૈવખાતરોનો મુખ્ય સ્ત્રોત નથી ?
નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.