જૈવિક ખાતરોનાં મુખ્ય સ્ત્રોતો
$(a)$ બેક્ટરિયા
$(b)$ સાયનોબેક્ટરિયા
$(c)$ ફૂગ
$(d)$ પ્રોટીસ્ટ
$(a), (b), (c)$
$(a), (b), (d)$
$(b), (c), (d)$
$(a), (c), (d)$
જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.
નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?
નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
સૂક્ષ્મજીવોના ઉપયોગથી રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે. આ કેવી રીતે થઈ શકે છે સમજાવો.
ગ્લોમસ ફૂગનું સહજીવી તરીકે કાર્ય શું છે ?