નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે ?

  • A

      ઍઝોસ્પાયરિલમ

  • B

      ઍઝેટોબેક્ટર

  • C

      નોસ્ટોક

  • D

    $  (A) $ અને $(B)$  બન્ને

Similar Questions

શિમ્બીકુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે, કારણ કે ....

ડાંગરના ખેતરમાં નાઈટ્રોજનનું સ્થાપન કરતા સજીવો ....

  • [AIPMT 2010]

વ્યાખ્યા આપો : માઇકોરાઈઝા

મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.

નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?