નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે ?
ઍઝોસ્પાયરિલમ
ઍઝેટોબેક્ટર
નોસ્ટોક
$ (A) $ અને $(B)$ બન્ને
શિમ્બીકુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે, કારણ કે ....
ડાંગરના ખેતરમાં નાઈટ્રોજનનું સ્થાપન કરતા સજીવો ....
વ્યાખ્યા આપો : માઇકોરાઈઝા
મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.
નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?