મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.
રાઈઝોબીયમ
એઝોસ્પિરીલિયમ
એેઝોટોબેકટર
$B$ અને $C$ બંને
ગ્લોમસ શું છે ?
ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા શા માટે મહત્ત્વના છે ?
તફાવત આપો : રાસાયણિક ખાતર અને જૈવિક ખાતર
નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.
શિમ્બીકુળની વનસ્પતિ કૃષિ ક્ષેત્રે મહત્વની છે, કારણ કે ....