નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?

  • A

      એનાબીના અને એઝોલા

  • B

      ગાયનું છાણ, કૃષિ કચરો

  • C

      બાયોગૅસ પ્લાન્ટમાં વધેલો કાદવ

  • D

      આપેલ તમામ

Similar Questions

યોગ્ય જોડ મેળવોઃ

કૉલમ $I$ કૉલમ $II$
$1.$ માઈકોરાઈઝા $a.$ મુક્તજીવી $N_2- $ સ્થાપક 
$2.$ નોસ્ટોક $b.$ ફૉસ્ફરસ તત્વના શોષણમા સુલભતા 
$3.$ એઝોસ્પાયરીલમ  $c.$ શિમ્બીકુળની વનસ્પતિ
$4.$ રાઈઝોબિયમ  $d.$ સ્વયંપોષી $N_2- $ સ્થાપક 

 

નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.

માઈકોરાઈઝા $=.......$

નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે ?

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિઓ સાથે સહજીવી જોડાણ રચે છે અને તેમના પોષણમાં મદદ કરે છે?

  • [AIPMT 2012]