મુક્તાવસ્થામાં નાઇટ્રોજન સ્થાપન કરતા બૅક્ટેરિયા :
એઝોસ્પાયરિલમ
એઝેટોબૅક્ટર
રાયઝોબિયમ
$ (A)$ અને $ (B)$ બંને
જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે?
જમીનની ફળદ્રુપતા વધારવા કોણ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?
$VAM$ શાના માટે ઉપયોગી છે?
નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.