જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.
નીલ-હરિત લીલ, રાઈઝોબિયમ, અન્ય નાઈટ્રોજન સ્થાયી બેક્ટરિયા એ કવકમૂળ,
નીલ-હરિત લીલ, ટ્રાયકોડમાં, રાઈઝોબિયમ અને અન્ય નાઈટ્રોજન સ્થાયી બેક્ટરિયા.
રાઈઝોબિયમ, અન્ય નાઈટ્રોજન, સ્થાયી બેક્ટરિયા, $NPV$ અને માયકોરાયજી.
નીલહરિત લીલ, રાઈઝોબિયમ, $B$ અને કવક મૂળ
$BGA$ મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?
માઇકોરાયઝા એ કોનું સહજીવન છે ?
$(i) $ ગ્લોમસજાતિની ફૂગ
$(ii) $ રાઇઝોબિયમ
$(iii) $ શિમ્બી કુળની વનસ્પતિની મૂળગંડીકા
$(iv) $ સાયનો બૅક્ટેરિયા
$(v)$ વનસ્પતિના મૂળ
$(vi)$ ડાંગરના ખેતરો
માઈકોરાઈઝા માટે સાચા વિધાનો માટેનો વિકલ્પ શોધો :
$(1)$ તેમાં ગ્લોમસ જાતીનાં ધણાં સભ્યો સંકળાય છે.
$(2)$ તે જમીનમાં બધા જ પ્રકારનાં પોષકદ્રવ્યોનું શોષણ કરીઆપવા માટે જવાબદાર છે.
$(3)$ આ પ્રકારનું સહજીવન વનસ્પતિને શુષ્કતા અને ક્ષારતા સામેટકી રહેવા માટે ફાયદાકારક છે.
$(4)$ માઈકોરાઈઝા એ લીલનું વનસ્પતિ સાથેનું સહજીવન છે.
નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કૉલમ $-(I)$ | કૉલમ $-(II)$ |
$(a)$ રાયઝોબિયમ | $(i)$ માઈકોરાઈઝા |
$(b)$ એઝોસ્પાયરીલમ | $(ii)$ ડાંગરના ખેતર |
$(c)$ ગ્લોમસ ફૂગ | $(iii)$ શિમ્બીકુળ |
$(d)$ સાયનો બેક્ટેરિયા | $(iv)$ મુક્ત બેક્ટેરિયા |