સાયનોબેકટેરિયા વિશે અસંગત વિકલ્પ ઓળખો.
સ્વયંપોષી
સૂક્ષ્મજીવ
નીલહરીત લીલ
વિષમપોષી
નીચેનામાંથી કયું બિનસહજીવી જૈવિક ખાતર છે ?
જૈવિક ખાતરોનાં મુખ્ય સ્ત્રોતો
$(a)$ બેક્ટરિયા
$(b)$ સાયનોબેક્ટરિયા
$(c)$ ફૂગ
$(d)$ પ્રોટીસ્ટ
પાકનો નાશ કરતાં કીટકો સામે અવરોધકના વિકાસ માટે કર્યું કારણ શક્ય છે?
મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.
નીચેનામાંથી ક્યાં સહજીવી નાઈટ્રોજન સ્થાયી બેક્ટરિયા નથી?