$S - $ વિધાન :અર્નેસ્ટ ચૈન અને હાવર્ડ ફ્લોરેયને $ 1948$ માં નૉબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવેલ.

$R - $ કારણ :એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગ દ્વારા લેક્ટિક ઍસિડનું ઉત્પાદન થાય છે.

  • A

    $  S$  અને $ R $ બંને સાચા છે,$  R$ એ $S$ ની સમજૂતી છે.

  • B

    $  S$  અને $R$  બંને સાચા છે, પરંતુ $R $ એ  $S$  ની સમજૂતી નથી.

  • C

     $ S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

    $  S $ અને $ R $ બંને ખોટા છે.

Similar Questions

મોનાસ્કસ પુર્પુરિયસનો ઉપયોગ શેનાં ઉત્પાદન માટે થાય છે ?

એસ્પરજીલસ નાઇઝર, ક્લોસ્ટ્રીડીયમ બ્યુટાલિક્મ અને લેક્ટોબેસિલસ દ્વારા પ્રાપ્ત થતી બનાવટોનાં નામ જણાવો.

ક્લોટ બસ્ટર ઉત્સચકના સ્ત્રોત તરીકેના સૂક્ષ્મજીવને પસંદ કરો.

રૂધિરવાહિનીમાં જામેલા ક્લોટ શેના દ્વારા તોડી શકાય છે ?

ઔદ્યોગિક સ્તરે પાણાનું ઉત્પાદન માટે શેની તરીકે  ઓળખાતાં ખૂબ જ મોટા પાત્રોમાં સૂક્ષ્મજીવોના ઉછેરની  જરૂરિયાત છે.