$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.
$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.
$ S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$ S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S$ ખોટું છે અને $R$ સાચું છે.
એઇડ્સ થવાનું કારણ.........
મેલેરીયાનાં ચેપનાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી ?
મેલેરીયા પરોપજીવીમાં સાઇઝોન્ટ તબક્કામાં જોવા મળે છે.
રસીકરણમાં કયા સ્મૃતિકોષો સર્જાય છે ?
ઍન્ટિબૉડી તરીકે કયાં ઘટકનો સમાવેશ થતો નથી ?