મેલેરીયાનાં ચેપનાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી ?
માનવશરીરમાં પ્લાઝમાં યમ, સ્પોરોઝ ઈટ સ્વરૂપે નિર્મોચીત માદા એનોફીલીસનાં કરડવાને કારણે દાખલ થાય છે
ત્રણ-ચાર દિવસે ખૂબ તાવ ચડે છે
શરૂઆતમાં સ્પોરોઝોઈટ્સ યકૃત કોષોમાં ગુણન પામે છે ત્યારબાદ $RBC$ ઉપર હુમલો કરીને તેમનું વિઘટન કરે છે
જ્યારે માદા એનાફીલીસ મચ્છર ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે ત્યારે આ પરોપજીવીઓ મચ્છરનાં શરીરમાં દાખલ થઈ આગળ વિકાસ પામે છે
યકૃતના સીરોસીસ માટે કયું પરિબળ જવાબદાર છે?
નીચે આપેલ પૈકી કયું લક્ષણ શરદીનું નથી ?
પ્રતિવિષ ઇજેક્શનમાં તૈયાર કરેલ ઍન્ટિબૉડી હોય છે. જ્યારે પોલિયોના ટીપાં મો દ્વારા શરીરમાં આપવામાં આવે છે, તેમાં શું હોય છે ?
ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળતી નથી?