રસીકરણમાં કયા સ્મૃતિકોષો સર્જાય છે ?
$B$ સ્મૃતિકોષો
$T$ સ્મૃતિકોષો
$(A) $ અને $(B)$ બંને
એકપણ નહીં
ઘેનકારક ઔષધ કયું છે?
વ્યક્તિગત તેમજ જનસમુદાય સ્વચ્છતા જાળવવી એ ચેપી રોગોના અટકાવ માટે જરૂરી છે. યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
ગાલપચોળીયા વાઈરસજન્ય રોગ છે જે કોના પર સોજો આવવાથી થાય છે?
મેલેરીયા દરમિયાન કઇ રૂધિર કણિકાઓની સંખ્યા વધે છે?
સીરમમાં મળી આવતું ઈમ્યુનોગ્લોબ્યુલીન કયું નથી ?