પ્રાથમીક લસિકા અંગોમાં કોનો સમાવેશ થતો નથી.
અસ્થિમજ્જા
થાયમસ
બરોળ, કાકડા, પેયર્સ પેચીસ
આપેલા તમામ
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?
સ્વપ્રતિરક્ષા માટે કયું કારણ જવાબદાર છે?
નીચે બે વિધાનો આાપેલાં છે :
વિધાન $I$ : અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાઅંગ છે કે જ્યાં લસિકા કોષો સહિતના બધા જ રુધિરો કોષો ઉત્પન્ન થાય છે.
વિધાન $II$ : અસ્થિમજ્જા અને થાયમસ $T-$ લસિકા કોષોના વિકાસ અને પરિપક્વતા માટેનું સૂક્ષ્મ ૫ર્યાવરણ પૂરું પારે છે. ઉપરોક્ત વિધાનોના અનુંસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
આંખ, ત્વચા કે લાળરસમાં રહેલ કયો ઘટક એ દેહ-ધાર્મિક અંતરાયનાં ભાગ રૂપે સૂક્ષ્મજીવોનો પ્રતિકાર કરે છે?