રોગ અને રોગપ્રતિકારકતાના આધારે સાચું વિધાન શોધો
કોઈ કારણસર B-લસિકાકણો અને T-લસિકાકણોને નુકસાન થાય તો, શરીર રોગકર્તાજીવો પ્રત્યે ઍન્ટિબોડી બનાવશે નહીં
મારી નાખેલા / નબળા પાડી દેવાયેલા રોગકર્તા સજીવના ઇન્જેક્શનથી નિષ્ક્રીય પ્રતિકાર મળે છે.
હીપેટાઇટીસ બીની રસી બનાવવા કેટલાક પ્રજીવોનો ઉપયોગ થાય.
સાપ કરડે ત્યારે ઉપયોગમાં લેવાતી સર્પપ્રતિવિષ (સર્પ વિરોધી રસી)નું ઇન્જેકશન સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે.
થાયમસ અને અસ્થિમજ્જા એ.....
નીચેનામાંથી કયું રક્તકણનું કબ્રસ્તાન છે ?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ શારીરિક અંતરાય | $I$ જઠરમાંના અમ્લ, મુખમાંની લાળ, આંખોના અશ્રુ |
$Q$ દેહધાર્મિક અંતરાય | $II$ ત્વચા, કોષ્ઠાંતર અંગોમાં આવેલ શ્લેષ્મનું અસ્તર |
$R$ કોષાંતરીય અંતરાય | $III$ ઈન્ટરફેરોન |
$S$ કોષરસીય અંતરાય | $IV$ તટસ્થકોષ, એકકેન્દ્રીકણ, $NK$ કોષ, બૃહદકોષ |
$A$ - રસીકરણમાં $B$ અને $C$ સ્મૃતિ કોષો સર્જાય છે. $R$ - રસીકરણમાં રોગકારકનાં સક્રિય રોગકારકોને શરીરમાં દાખલકરાય છે.
કુદરતી નિષ્ક્રિય રોગપ્રતિકારકતામાં કયાં એન્ટીબોડીની હાજરી હોય છે?