નીચે દર્શાવેલી કઈ અસર નિકોટીનની નથી?

$(i)$ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે. $(ii)$ શ્વાસનળીમાં સોજો પ્રેરે છે. $(iii)$ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. $(iv)$ શરીરમાં ઓક્સિજનની ઊણપ રહે છે. $(v)$ જઠરમાંથી પાચક રસોનો સ્રાવ પ્રેરે છે.

  • A

    $  (i)$ અને $(v)$

  • B

    $  (i), (iii)$ અને $(v)$

  • C

    $  (iii), (iv)$ અને $(v)$

  • D

    $  (iii)$ અને $(v)$

Similar Questions

નીચેનામાંથી અસંગત લાક્ષણીકતાને ઓળખો.

નીચે આપેલ પૈકી કઈ અસર કોકેનની નથી ?

નીચેનામાંથી કઈ દવાનો ઉપયોગ અનિંદ્રા, નિરાશાની બિમારી ધરાવતા દર્દી માટે ઉપયોગમાં લેવાય છે

નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?

  • [AIPMT 2008]

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ અફીણ $I$ નાસિકા અને ઈન્જેક્શન દ્વારા
$Q$ કેનાબિનોઈડ $II$ અંત:શ્વસન અણે મુખ-અંત:ગંથિ
$R$ કોકેઇન $III$ નાસિકા