નીચે દર્શાવેલી કઈ અસર નિકોટીનની નથી?
$(i)$ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે. $(ii)$ શ્વાસનળીમાં સોજો પ્રેરે છે. $(iii)$ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. $(iv)$ શરીરમાં ઓક્સિજનની ઊણપ રહે છે. $(v)$ જઠરમાંથી પાચક રસોનો સ્રાવ પ્રેરે છે.
$ (i)$ અને $(v)$
$ (i), (iii)$ અને $(v)$
$ (iii), (iv)$ અને $(v)$
$ (iii)$ અને $(v)$
નીચેનામાંથી અસંગત લાક્ષણીકતાને ઓળખો.
નીચે આપેલ પૈકી કઈ અસર કોકેનની નથી ?
નીચેનામાંથી કઈ દવાનો ઉપયોગ અનિંદ્રા, નિરાશાની બિમારી ધરાવતા દર્દી માટે ઉપયોગમાં લેવાય છે
નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ અફીણ | $I$ નાસિકા અને ઈન્જેક્શન દ્વારા |
$Q$ કેનાબિનોઈડ | $II$ અંત:શ્વસન અણે મુખ-અંત:ગંથિ |
$R$ કોકેઇન | $III$ નાસિકા |