કેનાબીસ સટાઈવામાંથી કયો પદાર્થ મેળવાય છે?
ભાંગ
અફિણ
કોકેઈન
હેરોઈન
હિમોગ્લોબીન શેની સાથે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે
પાપાવર સોમેનીપેરમનાં અપરીપકવ ફળમાંથી કયો પદાર્થ મેળવવામાં આવે છે?
સ્ત્રી, પુરુષ બંનેમાં સ્ટિરોઇડના ઉપયોગથી કઈ સામાન્ય આડઅસર જોવા મળે છે ?
મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠરઆંત્રીય નલિકામાં રહેલા સંવેદના ગ્રાહકો સાથે બંધાતું ઔષધીય દ્રવ્ય.........
નીચે દર્શાવેલી કઈ અસર નિકોટીનની નથી?
$(i)$ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે. $(ii)$ શ્વાસનળીમાં સોજો પ્રેરે છે. $(iii)$ રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે. $(iv)$ શરીરમાં ઓક્સિજનની ઊણપ રહે છે. $(v)$ જઠરમાંથી પાચક રસોનો સ્રાવ પ્રેરે છે.