મોર્ફિન એ.........$(i)$ ઉલ્લાસની અનુભૂતિને પ્રેરે છે. $(ii)$ ચિંતા, ભય, તણાવ દૂર કરે છે. $(iii)$ ભૂખને અવરોધે છે. $(iv)$ નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરી પીડાને અવરોધી શરીરને પીડાથી મુક્ત કરે છે. $(v)$ મૂત્રનું નિર્માણ પ્રેરે છે.

  • A

    $  (i), (ii), (iii), (iv)$

  • B

    $  (i), (ii), (v)$

  • C

    $  (i), (ii), (iv)$

  • D

    $  (ii), (v)$

Similar Questions

નશાકારક પદાર્થો વિશે માહિતી આપો.

તરૂણાવસ્થા દરમિયાન આલ્કોહોલ અને ડ્રગ્સના અટકાવ અને નિયંત્રણ માટે ઉપયોગી સૂચનો કયા છે?

$(1)$ વડીલોના વધારે દબાણો અવગણો    $(2)$ વ્યવસાયિક અને આરોગ્ય સંબંધી મદદ માગવી  

$(3)$ ભયજનક સંજ્ઞાઓ જુઓ  $(4)$ શિક્ષણ અને સલાહ સૂચનો  $(5)$ માતા પિતા અને વડીલોની મદદ લો.

શા માટે કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થો અને આલ્કોહોલની કુટેવ જોવા મળે છે ? 

નશાકારક પદાર્થો અને તેની લાક્ષણિકતાના અનુસંધાને સાચા વિધાનોને ઓળખો.

$(1)$ ઘતુરો એ હેલ્યુસીનોજન પ્રેરે છે. 

$(2)$ એટ્રોપા બેલાડોના એ ભ્રમ કે માયાજાળ પ્રેરે છે.

$(3)$ અફીણએ અપરીપકવ ડોડામાંથી મેળવાય છે.

$(4)$ કેનાબીસ સેટાઈવામાંથી મેરીજુઆના પ્રાપ્ત થાય છે. 

$(5)$ $LSD$ એ દવા તરીકે ઉપયોગી છે

બંધાણી અને પરાધીનતા શું છે ? સમજાવો.