મોર્ફિન એ.........$(i)$ ઉલ્લાસની અનુભૂતિને પ્રેરે છે. $(ii)$ ચિંતા, ભય, તણાવ દૂર કરે છે. $(iii)$ ભૂખને અવરોધે છે. $(iv)$ નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરી પીડાને અવરોધી શરીરને પીડાથી મુક્ત કરે છે. $(v)$ મૂત્રનું નિર્માણ પ્રેરે છે.
$ (i), (ii), (iii), (iv)$
$ (i), (ii), (v)$
$ (i), (ii), (iv)$
$ (ii), (v)$
નશાકારક પદાર્થો વિશે માહિતી આપો.
તરૂણાવસ્થા દરમિયાન આલ્કોહોલ અને ડ્રગ્સના અટકાવ અને નિયંત્રણ માટે ઉપયોગી સૂચનો કયા છે?
$(1)$ વડીલોના વધારે દબાણો અવગણો $(2)$ વ્યવસાયિક અને આરોગ્ય સંબંધી મદદ માગવી
$(3)$ ભયજનક સંજ્ઞાઓ જુઓ $(4)$ શિક્ષણ અને સલાહ સૂચનો $(5)$ માતા પિતા અને વડીલોની મદદ લો.
શા માટે કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થો અને આલ્કોહોલની કુટેવ જોવા મળે છે ?
નશાકારક પદાર્થો અને તેની લાક્ષણિકતાના અનુસંધાને સાચા વિધાનોને ઓળખો.
$(1)$ ઘતુરો એ હેલ્યુસીનોજન પ્રેરે છે.
$(2)$ એટ્રોપા બેલાડોના એ ભ્રમ કે માયાજાળ પ્રેરે છે.
$(3)$ અફીણએ અપરીપકવ ડોડામાંથી મેળવાય છે.
$(4)$ કેનાબીસ સેટાઈવામાંથી મેરીજુઆના પ્રાપ્ત થાય છે.
$(5)$ $LSD$ એ દવા તરીકે ઉપયોગી છે
બંધાણી અને પરાધીનતા શું છે ? સમજાવો.