નીચેનામાંથી કઈ દવાનો ઉપયોગ અનિંદ્રા, નિરાશાની બિમારી ધરાવતા દર્દી માટે ઉપયોગમાં લેવાય છે

  • A

    બાર્બીટયુરેટ

  • B

    એમ્ફીટેમાઈન્સ

  • C

    બેન્ઝોડાયઝેપાઈન્સ

  • D

    આપેલા તમામ

Similar Questions

સ્વાસ્થ્યની 'સારી તરલ' વિશેની પરિકલ્પના કઈ રીતે ખોટી પુરવાર થઈ ? 

ધુમ્રપાનથી નીચેનામાંથી કેટલા રોગ થઈ શકે? 
કેન્સર, એલર્જી, એમ્ફિસેમાં, બ્રોન્કાઈટીસ, અસ્થમાં હૃદયરોગ, હાઈપરટેન્શન, ફેફસાનું કેન્સર.

નિકોટીનની અસરના લીધે કયાં રસાયણો રુધિરમાં ભળે છે?

$(i)$ થાયરોક્સિન $(ii)$ એડ્રિનાલિન $(iii)$ નોરએડ્રિનાલિન $(iv)$ એપિનેફ્રિન

તમાકુ ......છે.

તમારા રહેઠાણની આસપાસ કોઈ વ્યક્તિ આલ્કોહોલનો બંધાણી થઈ ગયો હોય તો તમે તેમના વ્યવહારમાં કયા પરિવર્તનો જોશો ? તેને તેના આ સેવનથી કેવી રીતે રક્ષિત કરશો ?