નીચેનામાંથી કઈ દવાનો ઉપયોગ અનિંદ્રા, નિરાશાની બિમારી ધરાવતા દર્દી માટે ઉપયોગમાં લેવાય છે
બાર્બીટયુરેટ
એમ્ફીટેમાઈન્સ
બેન્ઝોડાયઝેપાઈન્સ
આપેલા તમામ
સ્વાસ્થ્યની 'સારી તરલ' વિશેની પરિકલ્પના કઈ રીતે ખોટી પુરવાર થઈ ?
ધુમ્રપાનથી નીચેનામાંથી કેટલા રોગ થઈ શકે?
કેન્સર, એલર્જી, એમ્ફિસેમાં, બ્રોન્કાઈટીસ, અસ્થમાં હૃદયરોગ, હાઈપરટેન્શન, ફેફસાનું કેન્સર.
નિકોટીનની અસરના લીધે કયાં રસાયણો રુધિરમાં ભળે છે?
$(i)$ થાયરોક્સિન $(ii)$ એડ્રિનાલિન $(iii)$ નોરએડ્રિનાલિન $(iv)$ એપિનેફ્રિન
તમાકુ ......છે.
તમારા રહેઠાણની આસપાસ કોઈ વ્યક્તિ આલ્કોહોલનો બંધાણી થઈ ગયો હોય તો તમે તેમના વ્યવહારમાં કયા પરિવર્તનો જોશો ? તેને તેના આ સેવનથી કેવી રીતે રક્ષિત કરશો ?