નીચે આપેલ પૈકી યોગ્ય જોડકાં જોડો : 

     કોલમ   $-I$      કોલમ   $-II$
  $(A)$  મુખ્ય લસિકાઓ   $(i)$  થાયમસ 
  $(B)$  $MALT$   $(ii)$  બરોળ
  $(C)$  હૃદયની નજીક ગોઠવાયેલ પિંડ જેવું અંગ   $(iii)$  અસ્થિમજ્જા 
  $(D)$  મોટા દાણા જેવું અંગ   $(iv)$  આંત્રપુચ્છ 
    $(v)$  લસિકાપેશીનું $50\%$ પ્રમાણ 

 

  • A

    $  (A - iii) (B - iv) (C - v) (D - i)$

  • B

    $  (A - iii) (B - v) (C - i) (D - ii)$

  • C

    $  (A - v) (B - iv) (C - i) (D - ii)$

  • D

    $  (A - ii) (B - i) (C - v) (D - iv)$

Similar Questions

નીચે બે વિધાનો આાપેલાં છે :

વિધાન $I$ : અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાઅંગ છે કે જ્યાં લસિકા કોષો સહિતના બધા જ રુધિરો કોષો ઉત્પન્ન થાય છે.

વિધાન $II$ : અસ્થિમજ્જા અને થાયમસ $T-$ લસિકા કોષોના વિકાસ અને પરિપક્વતા માટેનું સૂક્ષ્મ ૫ર્યાવરણ પૂરું પારે છે. ઉપરોક્ત વિધાનોના અનુંસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

  • [NEET 2024]

$A$ - રસીકરણમાં $B$ અને $C$ સ્મૃતિ કોષો સર્જાય છે. $R$ - રસીકરણમાં રોગકારકનાં સક્રિય રોગકારકોને શરીરમાં દાખલકરાય છે.

ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ દ્વારા ક્યાં રોગને સંપૂર્ણ નાબુદ કરી શકાયો. 

વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. કારણ $R$ : દ્વિતીય પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

મનુષ્યના શરીરમાં કોષીય રોગપ્રતિકારકતા શેના દ્વારા વ્યક્ત થાય છે ?

  • [NEET 2013]