વિધાન $A$ : બરોળ લિમ્ફોસાઇટ્સનું મોટું સંગ્રહસ્થાન છે.
કારણ $R$ : બરોળ રુધિરમાં પ્રવેશતા સૂક્ષ્મ જીવોને જકડી રુધિરની ગળણી તરીકે કાર્ય કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

માનવ મગજમાં એમાયલોઇડ $\beta$-પેપ્ટાઇડ નામના પ્રોટીનનો જમાવડો થવાથી કયો રોગ થાય છે?

જન્મજાત રોગો એટલે એવા રોગો જે

ચેપી રોગ એટલે શું?

પરુ (Pus) એ . . . . . . નું મિશ્રણ છે.
$I$ - મૃત ન્યુટ્રોફિલ્સ $\quad$ $II$ - મૃત સૂક્ષ્મજીવો
$III$ - ક્ષતિગ્રસ્ત પેશીઓ $\quad$ $IV$ - રેટિક્યુલોસાઇટ્સ
$V$ - મેગાકેરિયોસાઇટ્સ

ચેપી રોગો નીચેનામાંથી કયા રોગકારકો દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo