શરીરમાં પ્રવેશતા જીવાણુને અટકાવવા માટે નીચેનામાંથી કોણ ભાગ ભજવે છે.

  • A

    $HCL$ એસિડ, મુખમાંની લાળ, આંખના અશ્રુ

  • B

    $PMNL$, મોનોસાઈટ, $NK$ કોષો

  • C

    શ્વસનમાર્ગ, જઠરાંત્રિય માર્ગ, મૂત્રજનન માર્ગનું અધિચ્છદીય સ્તર

  • D

    ઈન્ટરફેરોન્સ, એન્ટીબોડી, B-Cell, T-Cell

Similar Questions

$S -$ વિધાન : ઍન્ટિબોડીને $H_2L_2$ તરીકે દર્શાવાય છે.

$R -$ કારણ : પ્રત્યેક ઍન્ટીબોડીમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.

વિધાન $A$ : શરીર રોજ મોટી સંખ્યામાં રોગકારક ચેપી દ્રવ્યોના સંપર્કમાં આવતું હોવા છતાં થોડાક જ રોગોનો ભોગ બને છે. કારણ $R$ : શરીરમાં પ્રતિકારતંત્ર આવેલું છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતામાં વિવિધ અંતરાયો  આવેલા છે. કારણ $R$ : જન્મજાત પ્રતિકારકતાની ઉત્તેજના માટે રોગકારકનો સંપર્ક જરૂરી છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

ઉપાર્જિત પ્રતિકારકતા સમજાવો. 

વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા રોગકારકતા પર આધારિત છે. કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?