સર્પદંશના કિસ્સામાં દર્દીને સાપના વિષ વિરુદ્ધ તૈયાર કરેલ ઍન્ટિબૉડીનું ઇન્જેંક્શન અપાય છે. આ પ્રકારના પ્રતિકારને.........

  • A

      નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય છે.

  • B

      જન્મજાત પ્રતિકારકતા કહેવાય છે.

  • C

      સક્રિય પ્રતિકારકતા કહેવાય છે.

  • D

      કોષીય પ્રતિકારકતા કહેવાય છે.

Similar Questions

મેલેરીયા પુનઃ થવાનું કારણ...........છે.

રૂધિરના દબાણ અને હૃદયનાં સ્પંદનમાં વધારો એ કયાં સ્ત્રાવની અસર છે ?

દર વર્ષે લગભગ કેટલા લોકો ટાઇફૉઇડથી પીડાય છે?

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

     કોલમ  $-I$      કોલમ   $-II$
  $(a)$  કાર્સીનોમાં   $(i)$  ત્વચાનું કેન્સર
  $(b)$  સાર્કોમા   $(ii)$  લસિકાગ્રંથીનું કેન્સર
  $(c)$  લ્યુકેમિયા   $(iii)$  ફેફસાનું કેન્સર 
  $(d)$  મેલેનોમાં   $(iv)$  રુધિરનું કેન્સર

 

કોષકેન્દ્રવિહિન રુઘિરકોષોનું સર્જન ક્યાંથી થાય છે ?