મેલેરીયા પુનઃ થવાનું કારણ...........છે.

  • A

    ઇરીથ્રોસાયટીક ચક

  • B

    પ્રી- ઇરીથ્રોસાયટીક ચક્ર

  • C

    જન્યુ ઉદ્‌ભવન 

  • D

    બિજાણુ ઉદ્‌ભવન

Similar Questions

પેનીસીલીન અને સ્ટ્રેપ્ટોમાયસીન એન્ટીબાયોટીક ........ રોગની સારવારમાં ઉપયોગમાં લાવાય છે

વિધાન $P$ : નવજાત શિશુ માટે માતાનું દૂધ ખૂબ આવશ્યક છે

વિધાન $Q$ : કોલોસ્ટ્રમના સ્ત્રાવમાં પુષ્કળ એન્ટિબોડી હોય છે.

સીકલ -સેલ- એનિમીયા અને હન્ટીંગટન્સ કોરીયા બંને શું હતા?

સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા માટે જવાબદાર કોષો કયા ?

ચેપી સોંય કે સીરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યકિતમાં કયો રોગ ફેલાય છે?