મચ્છર અને મલેરીયા વચ્ચેનો સંબંધ કોના દ્વારા સાબિત કરવામાં આવ્યો હતો?

  • A

    રોસેનહોફ 

  • B

    પાશ્ચર

  • C

    રોનાલ્ડ રોસ

  • D

    લાન્સિનિ

Similar Questions

$V.D.R.L $ ટેસ્ટ કોના માટે કરવામાં આવે છે?

નીચેના માંથી હાથીપગા રોગ માટે રોગવાહકને ઓળખો

મુક્ત અવસ્થામાં વાઇરસ કઈ પરિસ્થીતિમાં જીવે છે ?

ટોટોકવીન ...... આલ્કેલોઇડ્‌સ ધરાવે છે.

મચ્છરમાં પ્લાઝમોડિયમના સંપૂર્ણ જીવનચક્રનો તબકકો કેટલો છે?