નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચે આપેલ પૈકી શું બને છે ?
શરીર એન્ટિજનની વિરુદ્ધમાં એન્ટિબોડી તૈયાર કરે છે
શરીરમાં એન્ટિબોડી જન્મથી જ હાજર હોય છે
તૈયાર એન્ટિબોડી બહારથી શરીરમાં દાખલ કરાય છે
ઉપર આપેલ તમામ
ઍન્ટિબૉડી વડે મળતો પ્રતિચાર કયા નામથી ઓળખાય છે?
નીચેનામાંથી કઈ જોડમાં બંને રોગ વાઇરસથી થાય છે ?
...... ઔષધ બાળકનાં પ્રસવ બાદ વધુ પડતા રકતસ્ત્રાવને અટકાવવા માટે ઉપયોગી છે?
રોગપ્રતિકારકતાનાં પિતા કોને કહે છે?
તે ન્યૂરોટ્રાન્સમીટર ડોપામાઈનનાં વહનમાં દખલ કરે.