નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચે આપેલ પૈકી શું બને છે ?

  • A

      શરીર એન્ટિજનની વિરુદ્ધમાં એન્ટિબોડી તૈયાર કરે છે

  • B

      શરીરમાં એન્ટિબોડી જન્મથી જ હાજર હોય છે

  • C

      તૈયાર એન્ટિબોડી બહારથી શરીરમાં દાખલ કરાય છે

  • D

      ઉપર આપેલ તમામ

Similar Questions

ઍન્ટિબૉડી વડે મળતો પ્રતિચાર કયા નામથી ઓળખાય છે?

નીચેનામાંથી કઈ જોડમાં બંને રોગ વાઇરસથી થાય છે ?

  • [AIPMT 1996]

...... ઔષધ બાળકનાં પ્રસવ બાદ વધુ પડતા રકતસ્ત્રાવને અટકાવવા માટે ઉપયોગી છે?

રોગપ્રતિકારકતાનાં પિતા કોને કહે છે?

તે ન્યૂરોટ્રાન્સમીટર ડોપામાઈનનાં વહનમાં દખલ કરે.