લેગ્યુમિનોસી કુળ શાનાં માટે અગત્યનું છે?
શાકભાજી
કઠોળ
તેલ
રેસાઓ
દલલગ્ન અને સંપરાગ પુંકેસર ....... માં જોવા મળે છે.
પૃષ્ઠબાજુએથી જોડાયેલું અને એકકોષ્ઠીય પરાગાશય એ શેનું વિશિષ્ટ લક્ષણ છે?
કમ્પોઝીટી કુળનાં પુષ્પો .....છે.
ચુતુર્દીર્ઘી પુંકેસર અને ક્રુસિફોર્મ દલચક્ર ......નો લાક્ષણિક ગુણધર્મ છે.
સોલેનસી કુળની વનસ્પતિના પુષ્પીય લક્ષણો જણાવો.