વાઈરસ મુક્ત વનસ્પતિ કઈ પદ્ધતિથી મેળવી શકાય?

  • A

    આરોપણ

  • B

    કેલસ સંવર્ધન

  • C

    પ્રરોહાગ્ર સંવર્ધન

  • D

    સસ્પેન્શન સંવર્ધન

Similar Questions

પારજનીનિક ચોખા (ગોલ્ડનરાઈસમ) ને .......નાં વધુ ઉત્પાદન માટે વિકસાવવામાં આવ્યા છે.

ભારતમાં જનીન પરિવર્તિત રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે?

સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?

કયું જાડકું સાચું નથી.

બીટી જનીનની પસંદગી પ્રયોગમાં .........પર આધાર રાખે છે.