વાઈરસ મુક્ત વનસ્પતિ કઈ પદ્ધતિથી મેળવી શકાય?
આરોપણ
કેલસ સંવર્ધન
પ્રરોહાગ્ર સંવર્ધન
સસ્પેન્શન સંવર્ધન
આપણા પરંપરાગત જ્ઞાનને અવગણવું એ આપણા જૈવિક પેટન્ટ માટે નુકસાનકારક છે. સમજાવો.
પ્રારંભિક નિદાનનાં દેશની તકનીકોમાં શેનો સમાવેશ થાય છે?
નીચેનામાંથી કઈ પેલીન્ડ્રોમ $ DNA$ શૃંખલા સૂચવે છે?
કેલસ અને સસ્પેન્શન સંવર્ધન શા માટે પ્રયોજવામાં આવે છે ?
ઓછા સમયમાં પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની પદ્વતિ ....... કહે છે.