ભારતમાં જનીન પરિવર્તિત રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે?
કીટકો પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા
જીવનકાળ વધારવા
ખનીજતત્ત્વોનું પ્રમાણ વધારવા
શુષ્કતા પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા
વ્યાપારી ધોરણે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરનાર જનીન પરિવર્તિત જાતિ
વનસ્પતિની જનીનિક ઈજનેરીમાં નીચેનામાંથી કયું વધુ ઉપયોગમાં લેવાય છે?
પુખ્ત ઈન્સ્યુલીનમાં ........ હોતું નથી.
$P$ - વિધાન : કેલસ-સંવર્ધન માધ્યમમાં ઑક્સિન અને સાયટોકાઇનીન ઉમેરેલા હોય છે.$Q$ - વિધાન : તેઓ વૃદ્ધિપ્રેરકો છે અને કોષવિભાજનની શરૂઆત કરે છે.
જનીન પરિવર્તિત વનસ્પતિ …….