ભારતમાં જનીન પરિવર્તિત રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે?
કીટકો પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા
જીવનકાળ વધારવા
ખનીજતત્ત્વોનું પ્રમાણ વધારવા
શુષ્કતા પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા
$Bt$ વિષ કિટકોના કયા ભાગને નુકશાન પહોંચાડે છે ?
કેલસની જાળવણી માટે કયું માધ્યમ વપરાય છે ?
પેશી સંવર્ધન પદ્ધતિમાં કેલસ પ્રાપ્ત કરવાનો સમયગાળો કેટલો છે ?
$1990$ માં આવવામાં આવેલી પ્રથમ ક્લિનિકલ જનીન ઉપચાર દરમિયાન એ $4$ વર્ષીય છોકરી માટે ક્યાં ઉન્સેચકને નિશાન બનાવવામાં આવ્યું હતું?
વનસ્પતિ સંકરણ દ્વારા ઉત્પન્ન થતી સમાન જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિને..... કહે છે.