ભારતમાં જનીન પરિવર્તિત રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે?

  • A

    કીટકો પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા

  • B

    જીવનકાળ વધારવા

  • C

    ખનીજતત્ત્વોનું પ્રમાણ વધારવા

  • D

    શુષ્કતા પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા

Similar Questions

વ્યાપારી ધોરણે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરનાર જનીન પરિવર્તિત જાતિ

  • [AIPMT 2008]

વનસ્પતિની જનીનિક ઈજનેરીમાં નીચેનામાંથી કયું વધુ ઉપયોગમાં લેવાય છે?

પુખ્ત ઈન્સ્યુલીનમાં ........ હોતું નથી.

$P$ - વિધાન : કેલસ-સંવર્ધન માધ્યમમાં ઑક્સિન અને સાયટોકાઇનીન ઉમેરેલા હોય છે.$Q$ - વિધાન : તેઓ વૃદ્ધિપ્રેરકો છે અને કોષવિભાજનની શરૂઆત કરે છે.

જનીન પરિવર્તિત વનસ્પતિ …….