ભારતમાં જનીન પરિવર્તિત રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે?

  • A

    કીટકો પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા

  • B

    જીવનકાળ વધારવા

  • C

    ખનીજતત્ત્વોનું પ્રમાણ વધારવા

  • D

    શુષ્કતા પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા

Similar Questions

$Bt$ વિષ કિટકોના કયા ભાગને નુકશાન પહોંચાડે છે ?

કેલસની જાળવણી માટે કયું માધ્યમ વપરાય છે ?

પેશી સંવર્ધન પદ્ધતિમાં કેલસ પ્રાપ્ત કરવાનો સમયગાળો કેટલો છે ?

$1990$ માં આવવામાં આવેલી પ્રથમ ક્લિનિકલ જનીન ઉપચાર દરમિયાન એ $4$ વર્ષીય છોકરી માટે ક્યાં ઉન્સેચકને નિશાન બનાવવામાં આવ્યું હતું?

વનસ્પતિ સંકરણ દ્વારા ઉત્પન્ન થતી સમાન જનીન પ્રકાર ધરાવતી વનસ્પતિને..... કહે છે.