કયું જાડકું સાચું નથી.
એગ્રોબેક્ટેરીયમ $⇒$ $ Ti -$ પ્લાઝમીડ
કોસ્મીડ $⇒$ વાહક $DNA$
રાઈઝોબીયમ $⇒$ અસહજીવન નાઈટ્રોજન સ્થાપન કરનાર
શ્વેતપણુ અલ્બિનિઝમ $⇒$ દૈહિક પ્રચ્છન્ન જનીન
સસ્પેન્શન સંવર્ધન પદ્ધતિમાં કોષોના સમૂહને પ્રવાહી માધ્યમમાં કેવા રાખવામાં આવે છે?
પેશીસંવર્ધનની પ્રક્રિયાની બાબતમાં આ વિધાન ખોટું છે.
નીચે આપેલા માંથી સાચા વાક્યો શોધો.
$(i)$ લાંબા સમય માટે સુષુપ્ત રહેતા બિજમાં ભ્રૂણસંવર્ધનથી પ્રાંકૂરો વિકસાવી શકાય છે.
$(ii)$ ભ્રૂણ સંવર્ધનમાં ભ્રૂણને બહાર કાઢીને સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
$(iii)$ વાલના બીજમાં સંચીત ખોરાક હોતો નથી.
$(iv)$ ઝડપી ક્લોન વિસ્તરણએ સસ્પેન્શન સંવર્ધનનું પ્રયોજન છે.
નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી ?
શું આપણા રુધિરમાં પ્રોટીએઝ અને ન્યુક્લિએઝ છે?