આપેલ વિધાનોમાંથી સાચું વિધાન શોધો.
નૈસર્ગ દ્વારા પસંદ કરેલ અને અનુકૂલન પામવાની ક્ષમતા એ કાર્યક્ષમતાનું અંત્ય પરિણામ છે.
વ્હેલ અને ઊંટ સિવાયનાં બધાંજ સસ્તનોમાં સાત ગ્રીવા કશેરુકાઓ હોય છે.
વિકૃતિ એ અવ્યવસ્થિત અને સદિશ હોય છે.
ડાર્વિનવાદની ભિન્નતાઓ નાની દિશાવિહીન હોય છે.
લેમાર્કવાદ વિશે સમજૂતી આપી તેની ત્રુટિઓ જણાવો.
પ્રાકૃતિક પસંદગી શેના ઉપર આધારિત છે?
વૈજ્ઞાનિકો માને છે કે ઉદવિકાસ ક્રમિક છે. પણ લુપ્તતા ઉદવિકાસીય વાર્તામાં એકાએક અને અચાનક તેમજ જૂથ વિશેષ હોય છે. ટિપ્પણી કરો કે કુદરતી હોનારત જાતિઓનાં લુપ્ત થવાનું કારણ હોઈ શકે છે.
તફાવત આપો : પ્રાકૃતિક પસંદગીવાદ અને ઉપાર્જિત લક્ષણવાદ
ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ સિદ્ધાંતો કયા હતા ?