આપેલ વિધાનોમાંથી સાચું વિધાન શોધો.
નૈસર્ગ દ્વારા પસંદ કરેલ અને અનુકૂલન પામવાની ક્ષમતા એ કાર્યક્ષમતાનું અંત્ય પરિણામ છે.
વ્હેલ અને ઊંટ સિવાયનાં બધાંજ સસ્તનોમાં સાત ગ્રીવા કશેરુકાઓ હોય છે.
વિકૃતિ એ અવ્યવસ્થિત અને સદિશ હોય છે.
ડાર્વિનવાદની ભિન્નતાઓ નાની દિશાવિહીન હોય છે.
ડાર્વિને જાતિઓની ઉત્પત્તિ શેના દ્વારા સમજાવી?
નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી ક્યું ઉદ્દવિકાસમાટે જવાબદાર છે?
જૈવિક ઉદ્દવિકાસ અંગેના પ્રાકૃતિક પસંદગીવાદ અંગેના ડાર્વિનના મંતવ્યોની સ્પષ્ટતા કરો.
બ્રાન્સિંગ ડીસેન્ટ એ ચાવી ખ્યાલ છે.
ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ ખ્યાલો કયા છે?